આ અઠવાડિયે રિલીઝ થયેલી ફિલ્મ 'મડગાંવ એક્સપ્રેસ' એક કોમેડી રાઈડ છે, પરંતુ આ ફિલ્મનું નિર્દેશન ડિરેક્ટર બનેલા એક્ટર દ્વારા કરવામાં આવ્યું છે. 'મડગાંવ એક્સપ્રેસ'નું ડિરેક્શન...
પ્રેમસંબંધની સફળતા કે નિષ્ફળતાનો આધાર બંને વ્યક્તિની રાશિ ઉપર રહે છે
વિવાહ પહેલાં વર-કન્યાનો મેળાપક કરીને તેમનું ભાવિ દાંપત્યજીવન કેવું રહેશે તેનો તાગ મેળવવામાં આવે...
શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોનું વર્ણન છે. મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો.કૃષ્ણએ અર્જુનને ગીતા શીખવી જ્યારે તેના...
સનાતન ધર્મમાં રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુમાંથી ઉત્પન્ન થયું હોવાનું માનવામાં આવે છે. એક પૌરાણિક અનુસાર, જ્યારે ભગવાન શિવે રુદ્રનું રૂપ ધારણ કર્યું, ત્યારે નીકળેલા...
વિશ્વભરમાં ડાયાબિટીસના 40 ટકા દર્દીઓને સારવાર મળતી નથી. વિકાસશીલ દેશોમાં, સારવારના ઓછા અને ખર્ચાળ માધ્યમોને કારણે ડાયાબિટીસના દર્દીઓની સ્થિતિ સૌથી ખરાબ છે. 2023 ડાયાબિટીસ ગ્લોબલ ઈન્ડસ્ટ્રી ઓવરવ્યુ નામના સર્વેમાં...
શરીરમાં લોહીનું પરિભ્રમણ જેટલું સારું રહે છે, તેટલું સ્વાસ્થ્ય સારું રહે છે. હૃદય રક્ત પંપ કરે છે અને ધમનીઓ તેને શરીરના તમામ ભાગોમાં લઈ જાય છે. હૃદય ઓક્સિજનયુક્ત રક્તને...
વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ દર વર્ષે 10 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃત કરવાનો છે.આજે આ પ્રસંગે આપણે ડૉ. મીનાક્ષી જૈન,...